$0.1 \, \mu m$ વ્યાસ ધરાવતા પિનહોલ પર આપાત થતા સૂર્યપ્રકાશથી મળતી વિવર્તન ભાત (diffraction pattern) ધ્યાનમાં લો. જો પિનહોલનો વ્યાસ થોડો વધારવામાં આવે,તો તે વિવર્તન ભાતને કેવી રીતે અસર કરશે?

  • A
    તેનું કદ ઘટે છે,અને તીવ્રતા ઘટે છે
  • B
    તેનું કદ વધે છે,અને તીવ્રતા વધે છે
  • C
    તેનું કદ વધે છે,પરંતુ તીવ્રતા ઘટે છે
  • D
    તેનું કદ ઘટે છે,પરંતુ તીવ્રતા વધે છે

Explore More

Similar Questions

$5000 \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી પ્રકાશનો સમાંતર કિરણપુંજ $0.001 \text{ mm}$ પહોળાઈની એક સાંકડી સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. પ્રકાશને બહિર્ગોળ લેન્સ દ્વારા તેના કેન્દ્રિય સમતલ પર મૂકવામાં આવેલા પડદા પર કેન્દ્રિત કરવામાં આવે છે. પ્રથમ ન્યૂનતમ (minima) કેટલા વિવર્તન કોણ (ડિગ્રી) માટે રચાશે?

એક સ્લિટને કારણે મળતા વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ શેના પર આધાર રાખતી નથી?

લાલ પ્રકાશના કિરણનો ઉપયોગ કરીને વિવર્તન ભાત (diffraction pattern) મેળવવામાં આવે છે. જો લાલ પ્રકાશને વાદળી પ્રકાશ દ્વારા બદલવામાં આવે તો શું થશે?

એક પડદો એક સિંગલ સ્લિટથી $50\,cm$ દૂર મૂકવામાં આવ્યો છે,જે $6000\,\mathring{A}$ પ્રકાશથી પ્રકાશિત થાય છે. જો વિવર્તન ભાતમાં પ્રથમ અને ત્રીજા ન્યૂનતમ વચ્ચેનું અંતર $3\,mm$ હોય,તો સ્લિટની પહોળાઈ ......$mm$ છે.

Difficult
View Solution

$a$ પહોળાઈની સ્લિટને સફેદ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. લાલ પ્રકાશ $(\lambda = 6500 \; \mathring{A})$ માટે,પ્રથમ ન્યૂનતમ $\theta = 30^\circ$ પર મળે છે. તો $a$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo